Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં શ્રીકૃષ્ણએ કઈ નગરી વસાવી હતી ?

મથુરા
દ્વારકા
ગોકુળ
વૃંદાવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

18(3/4)%
ઉ૫૨નામાંથી કોઈ નહીં.
23(1/13)%
13(2/3)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હવાનું શુદ્ધિકરણ કુદરતી રીતે કોણ કરે છે ?

વૃક્ષો તથા લીલી વનસ્પતિ
જળ
પશુપક્ષીઓ
માનવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP