Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં શ્રીકૃષ્ણએ કઈ નગરી વસાવી હતી ?

મથુરા
વૃંદાવન
ગોકુળ
દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ત્રિકોણમાં એક ખૂણો 90°નો હોય છે ?

કાટકોણ
સમદ્વિબાજુ
ગુરુકોણ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અગ્નિજિત માટી (ફાય૨ કલે) ___ જિલ્લામાં મળતી નથી.

પાટણ
સુરેન્દ્રનગર
કચ્છ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

બંકિમચંદ્ર
ઈકબાલ
ઝવેરચંદ મેઘાણી
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હિરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

મહા નદી
ગોદાવ૨ી
પેરીયાર
કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP