Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં શ્રીકૃષ્ણએ કઈ નગરી વસાવી હતી ?

દ્વારકા
મથુરા
વૃંદાવન
ગોકુળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ?

કંડલા
સંજાણ
ઘોઘા
પીપાવાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આપણાં દેશનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે ?

સામ્યવાદી
મિશ્ર
મૂડીવાદી
સમાજવાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ગુજરાતી સાહિત્યકાર ગુજરાત સરકારમાં માહિતી નિયામક રહી ચુક્યા છે ?

ચન્દ્રકાન્ત બક્ષી
ઝવેરચંદ મેધાણી
ભૂપત વડોદરિયા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP