Talati Practice MCQ Part - 9
ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ નથી.

અહિંસા
બંધુતા
સમાનતા
સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

13(2/3)%
ઉ૫૨નામાંથી કોઈ નહીં.
18(3/4)%
23(1/13)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર સાવરકરને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ?

આંદામાન
યરવડા
લક્ષદીપ
તિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP