Talati Practice MCQ Part - 9 ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ? અકબર સિદ્ધરાજ જયસિંહ મીનળદેવી ઔરંગઝેબ અકબર સિદ્ધરાજ જયસિંહ મીનળદેવી ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ? યકૃત જઠર મૂત્રપિંડ સ્વાદુપિંડ યકૃત જઠર મૂત્રપિંડ સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ? શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી રાજીવ ગાંધી શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી રાજીવ ગાંધી શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ? ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્લાસમોડીયમ પ્રજીવ રૂધિરના કયા કોષમાં જોવા મળે છે ? એક પણ નહીં લાલ રક્તકણ લિમ્ફોસાઈટ શ્વેત રક્તકણ એક પણ નહીં લાલ રક્તકણ લિમ્ફોસાઈટ શ્વેત રક્તકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નીચેના પૈકી ___ સ્ટેશનો ક્રમાનુસાર આવે છે. નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP