Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

અકબર
સિદ્ધરાજ જયસિંહ
ઔરંગઝેબ
મીનળદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ?

ખ્રિસ્તી
યહૂદી
જરથોસ્તી
મુસ્લિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'સ્વરાજ મારો જન્મસિદ્ધ હકક છે' આ સૂત્ર આપનાર કોણ ?

બાળગંગાધર તિલક
સુભાષચંદ્ર બોઝ
ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આદિલ મન્સુરીનું મૂળ નામ :

મોહમ્મદ માંકડ
ઈબ્રાહિમ પટેલ
બરકતઅલી વિરાણી
ફકીર મહમદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જન્માષ્ટમી તહેવાર કઈ તિથિએ ઉજવાય છે ?

શ્રાવણ વદ અમાસ
શ્રાવણ વદ આઠમ
શ્રાવણ સુદ પુનમ
શ્રાવણ સુદ આઠમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વામી દયાનંદ સરસ્વતિનું મુળ ગામ કયું છે ?

મોરબી
ટંકારા
હોશીયારપુર
પટના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP