Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

મીનળદેવી
અકબર
સિદ્ધરાજ જયસિંહ
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મૂળ રંગો ક્યા કહેવાય છે ?

લીલો-પીળો-નારંગી
લાલ-પીળો-વાદળી
રીંગણી-લીલો-પીળો
લાલ-લીલો-વાદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

13(2/3)%
18(3/4)%
23(1/13)%
ઉ૫૨નામાંથી કોઈ નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ?

સાહિત્ય
લોકકલા
સંસ્કૃતિ
શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી હિમાલય પર્વતનું શિખર કયું નથી ?

કાંચન જંઘા
ગંગા પર્વત
માઉન્ટ એવરેસ્ટ
ગુરૂશિખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ધુળેટીના તહેવાર સાથે કયું વૃક્ષ સંકળાયેલ છે ?

કેસૂડો
મહુડો
આંબળો
બહેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP