Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

મીનળદેવી
સિદ્ધરાજ જયસિંહ
ઔરંગઝેબ
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

નવલકથા
ધર્મગ્રંથ
શબ્દકોષ
ભગવદ્ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ક્યો રોકડીયો પાક સૌથી વધારે લેવામાં આવે છે ?

કપાસ
ઘઉં
બાજરો
જીરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી.

ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
જવાહરલાલ નેહરુ
મધર ટેરેસા
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
માઈક્રોફોનના શોધક કોણ હતા ?

માઈકલ ફેરાડો
ગ્રેહામ બેલ
રૂધર ફોર્ડ
હેનરી ફોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP