Talati Practice MCQ Part - 9 ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ? મીનળદેવી અકબર સિદ્ધરાજ જયસિંહ ઔરંગઝેબ મીનળદેવી અકબર સિદ્ધરાજ જયસિંહ ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મૂળ રંગો ક્યા કહેવાય છે ? લીલો-પીળો-નારંગી લાલ-પીળો-વાદળી રીંગણી-લીલો-પીળો લાલ-લીલો-વાદળી લીલો-પીળો-નારંગી લાલ-પીળો-વાદળી રીંગણી-લીલો-પીળો લાલ-લીલો-વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો - 13(2/3)% 18(3/4)% 23(1/13)% ઉ૫૨નામાંથી કોઈ નહીં. 13(2/3)% 18(3/4)% 23(1/13)% ઉ૫૨નામાંથી કોઈ નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ? સાહિત્ય લોકકલા સંસ્કૃતિ શિક્ષણ સાહિત્ય લોકકલા સંસ્કૃતિ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી હિમાલય પર્વતનું શિખર કયું નથી ? કાંચન જંઘા ગંગા પર્વત માઉન્ટ એવરેસ્ટ ગુરૂશિખર કાંચન જંઘા ગંગા પર્વત માઉન્ટ એવરેસ્ટ ગુરૂશિખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધુળેટીના તહેવાર સાથે કયું વૃક્ષ સંકળાયેલ છે ? કેસૂડો મહુડો આંબળો બહેડા કેસૂડો મહુડો આંબળો બહેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP