Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

સમતોલ
ટેસવાળા
મસાલેદાર
ગળપણવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

આનંદમઠ
ગોરા
ગીતાંજલી
જોડાની શોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ?

ગાંધીનગર–અમદાવાદ
ગાંધીનગર-મહેસાણા
ગાંધીનગર-ખેડા
ગાંધીનગર-વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP