Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

સમતોલ
ગળપણવાળા
મસાલેદાર
ટેસવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે.

રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000
રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100
રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000
રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ?

કાન્ત
શેષ
દ્વિરેફ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલી નદીઓ પૈકી કઈ નદી ‘કુંવારિકા' કહેવાય છે ?

કૃષ્ણા
ગોદાવરી
સરસ્વતી
કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"કામિની કોકિલા કેલિ કૂજન કરે"
પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ લખો :

વર્ણાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP