Talati Practice MCQ Part - 9 સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે. મસાલેદાર ગળપણવાળા સમતોલ ટેસવાળા મસાલેદાર ગળપણવાળા સમતોલ ટેસવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) શું કાર્ય કરે છે ? અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ એક પણ નહીં પ્રેસની આઝાદીની જાળવણી આપેલ બંને અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ એક પણ નહીં પ્રેસની આઝાદીની જાળવણી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ? વીર કવિ નર્મદ ઈચ્છારામ સુ. દેસાઈ શાંતિલાલ શાહ ફર્દુનજી મર્ઝબાન વીર કવિ નર્મદ ઈચ્છારામ સુ. દેસાઈ શાંતિલાલ શાહ ફર્દુનજી મર્ઝબાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હવાનું શુદ્ધિકરણ કુદરતી રીતે કોણ કરે છે ? વૃક્ષો તથા લીલી વનસ્પતિ પશુપક્ષીઓ માનવ જળ વૃક્ષો તથા લીલી વનસ્પતિ પશુપક્ષીઓ માનવ જળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા ક્યા ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરે છે ? પેટ્રોલ સૂર્ય પવન લાકડું પેટ્રોલ સૂર્ય પવન લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા હવામાંથી કયા વાયુનો ઉપયોગ કરે છે ? કાર્બન ડાયોકસાઈડ કાર્બન મોનોક્સાઈડ ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ડાયોકસાઈડ કાર્બન મોનોક્સાઈડ ઓક્સિજન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP