Talati Practice MCQ Part - 9
'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા...' આ ગીતના રચયિતા કોણ ?

રવિન્દ્રનાથ ટાગોર
મોહમ્મદ ઈકબાલ
બંકિમ ચન્દ્ર
બહાદુરશાહ ઝફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અંદરનાં વસ્ત્રો માટે તમે કેવા વસ્ત્રોની પસંદગી કરશો ?

ટેરીકોટન
નાઈલોન
વણાટ
સુતરાઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નિહારિકા એટલે :

આકાશમાંના ગ્રહો
આકાશગંગામાં દેખાતાં વાદળો
આકાશમાંના નક્ષત્રો
આકાશમાંનો તારાસમૂહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નીચેના પૈકી ___ સ્ટેશનો ક્રમાનુસાર આવે છે.

નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ
નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ
આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ
વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ?

ઉષ્ણતાવહન
ઉષ્ણતાપરિવહન
ઉષ્ણતાનયન
ઉષ્ણતાનિર્ગમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP