Talati Practice MCQ Part - 9 ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ? ડૉ. ધીરૂભાઈ ઠાકર મહાત્મા ગાંધીજી મહારાજા ભગવતસિંહજી મહારાજા કૃષ્ણકમારસિંહજી ડૉ. ધીરૂભાઈ ઠાકર મહાત્મા ગાંધીજી મહારાજા ભગવતસિંહજી મહારાજા કૃષ્ણકમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી ક્યું શહેર કોઈ રાજ્યની રાજધાની નથી ? નૈનીતાલ ગંગટોક દહેરાદૂન દીસપુર નૈનીતાલ ગંગટોક દહેરાદૂન દીસપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 In the sentence below replace the underlined part with the correct option: One of my servant tells<\u> me everything. servants tells servants tell No change servant told servants tells servants tell No change servant told ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'મધ' કોનું મનભાવતું ભોજન છે ? મધમાખી રીંછ વાનર સિંહ મધમાખી રીંછ વાનર સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઈ-મેઈલથી સંદેશાવ્યવહારની આપ-લે માટે કયું સાધન વપરાય છે ? ટેલીપ્રિન્ટર પ્રિન્ટર ફેક્સ મશીન કોમ્પ્યુટર ટેલીપ્રિન્ટર પ્રિન્ટર ફેક્સ મશીન કોમ્પ્યુટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના સૌથી વધુ વન વિસ્તારની ટકાવારી કયા જિલ્લામાં છે ? વલસાડ દાહોદ નર્મદા ડાંગ વલસાડ દાહોદ નર્મદા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP