Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ?

મહાત્મા ગાંધીજી
ડૉ. ધીરૂભાઈ ઠાકર
મહારાજા ભગવતસિંહજી
મહારાજા કૃષ્ણકમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મૂળ કિંમત ઉપર 20 ટકા નફો ચડાવી જે કિંમત થાય તેના પર 20 ટકા વળતર આપવામાં આવે તો શું થાય ?

નફો-ખોટ
જફો
ખોટ
સરભર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાન સમ્રાટ અશોકની રાજધાનીનું શહેર ક્યું હતું ?

વૈશાલી
પાટલીપુત્ર
આમ્રપાલી
ઉજ્જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂર્યમંડળના ગ્રહો સૂર્યની ___ કરે છે.

રચના
યાત્રા
પરિભ્રમણ
પ્રદક્ષિણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'Wings of Fire' ના લેખક કોણ છે ?

આર. કે. નારાયણ
વિલિયમ શેકસપિયર
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP