Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ?

મહારાજા ભગવતસિંહજી
મહારાજા કૃષ્ણકમારસિંહજી
મહાત્મા ગાંધીજી
ડૉ. ધીરૂભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હવાનું શુદ્ધિકરણ કુદરતી રીતે કોણ કરે છે ?

પશુપક્ષીઓ
જળ
વૃક્ષો તથા લીલી વનસ્પતિ
માનવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ?

થલતેજ - અમદાવાદ
આશ્રમ રોડ - અમદાવાદ
સરખેજ - અમદાવાદ
સોલા – અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મોઢેરા શાના માટે પ્રખ્યાત છે ?

સૂર્યમંદિર
રૂદ્રમહાલય
કિર્તી તોરણ
ક્રિકેટ સ્ટેડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

26%
23½%
25%
22½%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP