Talati Practice MCQ Part - 9 ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ? મહારાજા ભગવતસિંહજી મહારાજા કૃષ્ણકમારસિંહજી મહાત્મા ગાંધીજી ડૉ. ધીરૂભાઈ ઠાકર મહારાજા ભગવતસિંહજી મહારાજા કૃષ્ણકમારસિંહજી મહાત્મા ગાંધીજી ડૉ. ધીરૂભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હવાનું શુદ્ધિકરણ કુદરતી રીતે કોણ કરે છે ? પશુપક્ષીઓ જળ વૃક્ષો તથા લીલી વનસ્પતિ માનવ પશુપક્ષીઓ જળ વૃક્ષો તથા લીલી વનસ્પતિ માનવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ? થલતેજ - અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ સરખેજ - અમદાવાદ સોલા – અમદાવાદ થલતેજ - અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ સરખેજ - અમદાવાદ સોલા – અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 3, 6, 9 નો ગુ.સા.અ. ___ છે. 9 12 18 3 9 12 18 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મોઢેરા શાના માટે પ્રખ્યાત છે ? સૂર્યમંદિર રૂદ્રમહાલય કિર્તી તોરણ ક્રિકેટ સ્ટેડિયમ સૂર્યમંદિર રૂદ્રમહાલય કિર્તી તોરણ ક્રિકેટ સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય. 26% 23½% 25% 22½% 26% 23½% 25% 22½% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP