Talati Practice MCQ Part - 9 આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ? વરાહ મિહિર મહર્ષિ સુશ્રુત મહર્ષિ ચરક નાગાર્જુન વરાહ મિહિર મહર્ષિ સુશ્રુત મહર્ષિ ચરક નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'વાગડ' તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે ? અમદાવાદ બનાસકાંઠા કચ્છ પાટણ અમદાવાદ બનાસકાંઠા કચ્છ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ? યકૃત મૂત્રપિંડ સ્વાદુપિંડ જઠર યકૃત મૂત્રપિંડ સ્વાદુપિંડ જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ? વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળે આંબા ન પાકે ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ધીરજનાં ફળ મીઠાં વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળે આંબા ન પાકે ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ધીરજનાં ફળ મીઠાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'વડવાનલ' એટલે વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ જંગલમાં લાગતી આગ દરિયામાં લાગતી આગ વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ જંગલમાં લાગતી આગ દરિયામાં લાગતી આગ વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) શું કાર્ય કરે છે ? પ્રેસની આઝાદીની જાળવણી અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ એક પણ નહીં આપેલ બંને પ્રેસની આઝાદીની જાળવણી અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP