Talati Practice MCQ Part - 9 આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ? મહર્ષિ સુશ્રુત મહર્ષિ ચરક વરાહ મિહિર નાગાર્જુન મહર્ષિ સુશ્રુત મહર્ષિ ચરક વરાહ મિહિર નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના કયા વૃક્ષના ફૂલમાંથી નશાયુક્ત પીણું બને છે ? મહુડો પીપળો લીમડો વડ મહુડો પીપળો લીમડો વડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ચોખાને વારંવાર ધોવાથી કયા વિટામીનનો નાશ થાય છે ? બી ડી એ બી-1 બી ડી એ બી-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ? બાબુ રાજેન્દ્રપ્રસાદ સરદાર પટેલ મોરારજી દેસાઈ ઢેબરભાઈ બાબુ રાજેન્દ્રપ્રસાદ સરદાર પટેલ મોરારજી દેસાઈ ઢેબરભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હિન્દી સાહિત્ય જગતમાં 'કલમ કા સિપાહી' તરીકે જાણીતા સાહિત્યકાર નીચેનામાંથી કોણ છે ? પ્રેમચંદ મેથિલીશરણ ગુપ્ત રામધારી સિંહ દિનકર હરિવંશ રાય બચ્ચન પ્રેમચંદ મેથિલીશરણ ગુપ્ત રામધારી સિંહ દિનકર હરિવંશ રાય બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધોળાવીરા ___ સભ્યતાનું શહેર છે. મૈત્રક સિંધુ ચૌલુકય ગુપ્ત મૈત્રક સિંધુ ચૌલુકય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP