Talati Practice MCQ Part - 9
મહાન સમ્રાટ અશોકની રાજધાનીનું શહેર ક્યું હતું ?

આમ્રપાલી
ઉજ્જૈન
વૈશાલી
પાટલીપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુના વેચાાવેરામાં 3% વધારો થતાં તેની કિંમતમાં રૂ. 96નો વધારો થતો હોય તો વસ્તુની કિંમત ___ થાય.

રૂ. 3,000
રૂ. 3,170
રૂ. 3,200
રૂ. 3,300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ?

ઉષ્ણતાપરિવહન
ઉષ્ણતાવહન
ઉષ્ણતાનિર્ગમન
ઉષ્ણતાનયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP