Talati Practice MCQ Part - 9
મહાન સમ્રાટ અશોકની રાજધાનીનું શહેર ક્યું હતું ?

પાટલીપુત્ર
આમ્રપાલી
ઉજ્જૈન
વૈશાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

20% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.
4% ઘટશે.
20% વધશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જ્યારે તમે ઈન્ટરનેટથી જોડાવ છો ત્યારે તમે શાનો ઉપયોગ કરો છો ?

માઉસ
ટેલિફોન
પ્રિન્ટર
કિ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP