Talati Practice MCQ Part - 9 મહાન સમ્રાટ અશોકની રાજધાનીનું શહેર ક્યું હતું ? ઉજ્જૈન પાટલીપુત્ર વૈશાલી આમ્રપાલી ઉજ્જૈન પાટલીપુત્ર વૈશાલી આમ્રપાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક ઘડિયાળમાં માત્ર દર કલાકે ટકોરા પડે છે, તો 1 દિવસ ( 24 કલાક)માં કુલ કેટલા ટકોરા પડે ? 165 156 178 78 165 156 178 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતીય બંધારણની કઈ કલમ અંતર્ગત કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલ છે ? 302 356 370 307 302 356 370 307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રા.નો વધારો થાય છે, જ્યારે 30 કિ.ગ્રા. વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે છે. તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું હશે ? 45 કિ.ગ્રા. 52 કિ.ગ્રા. 48 કિ.ગ્રા. 50 કિ.ગ્રા. 45 કિ.ગ્રા. 52 કિ.ગ્રા. 48 કિ.ગ્રા. 50 કિ.ગ્રા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વીર સાવરકરને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ? યરવડા તિહાર લક્ષદીપ આંદામાન યરવડા તિહાર લક્ષદીપ આંદામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો : "ઝેર તો પીધાં જાણી જાણી" શ્રી મનુભાઈ પંચોળી લિખિત ___ છે. નિબંધ નવલકથા ટુંકીવાર્તા નાટક નિબંધ નવલકથા ટુંકીવાર્તા નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP