Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

બાબુ રાજેન્દ્રપ્રસાદ
મોરારજી દેસાઈ
સરદાર પટેલ
ઢેબરભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'સ્વરાજ મારો જન્મસિદ્ધ હકક છે' આ સૂત્ર આપનાર કોણ ?

મહાત્મા ગાંધી
બાળગંગાધર તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૌથી વધુ શે૨ડીનું ઉત્પાદન ક્યાં થાય છે ?

સુરેન્દ્રનગર
ભાવનગર
સુરત
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર સાવરકરને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ?

લક્ષદીપ
યરવડા
આંદામાન
તિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP