Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે
પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે
વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
વનસ્પતિમાં જીવ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૂર્યમંદિર કયાં આવેલું છે ?

સિદ્ધપુર
મોઢેરા
અંબાજી
સૂરજ (તા.:કડી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP