Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

વનસ્પતિમાં જીવ છે.
વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે
પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ?

મહાત્મા ગાંધીજી
મહારાજા ભગવતસિંહજી
ડૉ. ધીરૂભાઈ ઠાકર
મહારાજા કૃષ્ણકમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ?

ચંદ્રમા
આકાશગંગા
નિહારિકા
તારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

પંચીકરણ
દશમસ્કંધ
કૃષ્ણાવતાર
દ્વાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP