Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે
વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
વનસ્પતિમાં જીવ છે.
પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) શું કાર્ય કરે છે ?

એક પણ નહીં
આપેલ બંને
પ્રેસની આઝાદીની જાળવણી
અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ષિત વાતાવરણ શરીરની ___ માટે જવાબદાર છે.

સમતોલન
સંતુલન
અસ્વસ્થતા
સ્વચ્છતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ગુજરાતી સાહિત્યકાર ગુજરાત સરકારમાં માહિતી નિયામક રહી ચુક્યા છે ?

ભૂપત વડોદરિયા
ચન્દ્રકાન્ત બક્ષી
ઝવેરચંદ મેધાણી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP