Talati Practice MCQ Part - 9 "ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ? વનસ્પતિમાં જીવ છે. વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે વનસ્પતિમાં જીવ છે. વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ? મહાત્મા ગાંધીજી મહારાજા ભગવતસિંહજી ડૉ. ધીરૂભાઈ ઠાકર મહારાજા કૃષ્ણકમારસિંહજી મહાત્મા ગાંધીજી મહારાજા ભગવતસિંહજી ડૉ. ધીરૂભાઈ ઠાકર મહારાજા કૃષ્ણકમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ક્ષય રોગના નિયંત્રણ માટે કઈ રસી (વેકસીન) ઉપયોગી છે ? TAB BCG MDR PPD TAB BCG MDR PPD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ? ચંદ્રમા આકાશગંગા નિહારિકા તારા ચંદ્રમા આકાશગંગા નિહારિકા તારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ? પંચીકરણ દશમસ્કંધ કૃષ્ણાવતાર દ્વાશ્રય પંચીકરણ દશમસ્કંધ કૃષ્ણાવતાર દ્વાશ્રય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શસ્ત્રોની પૂજા ક્યા તહેવારે કરવામાં આવે છે ? બળેવ દશેરા ભાઈબીજ હોળી બળેવ દશેરા ભાઈબીજ હોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP