Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે
વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે
વનસ્પતિમાં જીવ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગો. મા. ત્રિપાઠી
ક. મા. મુનશી
રા. વિ. પાઠક
૨. વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખનાર કંપની એક ગુજરાતી મૂળના બ્રિટિશ ઉઘોગ સાહસિકે તાજેતરમાં ખરીદી, આ કંપની કઈ ?

ઓવરસીઝ ઈન્ડિયા કંપની
ક્વીન એલિઝાબેથ કંપની
બ્રિટીશ ઇન્ડિયા કંપની
ઈસ્ટ ઈન્ડિયા કંપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળેલ છે ?

પાટણ
જૂનાગઢ
વેરાવળ
ધોળાવીરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રાચીન ગુર્જર રાજનું પ્રથમ પાટનગર કયાં હતું ?

ચાંપાનેર
સુરત
પાટણ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP