Talati Practice MCQ Part - 9
વીર કવિ નર્મદે શરૂ કરેલા પાક્ષિકનું નામ શું હતું ?

મશાલ
ડાંડિયો
દર્પણ
નગારું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

રસિકલાલ મહેતા
ડૉ. જીવરાજ મહેતા
બળવંતરાય મહેતા
ડૉ. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કોણ જુદું પડે છે ?

ઈન્ડિયા ટુડે
ચિત્રલેખા
અભિયાન
હોટલાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરિયાનું પાણી પીવા લાયક કઈ રીતે બનાવી શકાય ?

નિસ્યંદનથી
બાષ્પીભવનથી
ક્લોરીનેશનથી
ઉકાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP