Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ફટકડી નાખીને
ગાળીને
ઉકાળીને
નિતારીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હવાનું શુદ્ધિકરણ કુદરતી રીતે કોણ કરે છે ?

જળ
માનવ
પશુપક્ષીઓ
વૃક્ષો તથા લીલી વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જો કોઈ વ્યક્તિનો હાથ ભાંગી ગયો હોય તો તેને કયા વિભાગમાં સારવાર મળે ?

ન્યૂરોલોજી
પેથોલોજી
ગાયનેકોલોજી
ઓર્થોપેડિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ?

વાલ્મીકિ
માતંગ
વિશ્વામિત્ર
વસિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP