Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

નરસિંહ મહેતા
અખો
ગાંધીજી
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ટીમરુ'નાં પાન ખાસ કરીને કયા ઉપયોગમાં લેવાય છે ?

પાતળ દડીયા બનાવવામાં
ધાસ- ઝૂંપડી બનાવવા માટે
પશુના ચારા માટે
બીડી બનાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પત્રકારત્વ સાથે નીચેના પૈકી કોનું નામ જોડી શકાય ?

ગણેશ
નારદ
શુકદેવ
વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP