Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

બંકિમચંદ્ર
રવિન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી
ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વૃક્ષ પોતાનો ખોરાક બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ કરે છે ?

ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન
હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP