Talati Practice MCQ Part - 9
કયા વૃક્ષના ફળનો ઉપયોગ આઈસક્રીમ બનાવવામાં થતો નથી ?

સીતાફળ
કાજુ
દાડમ
આંબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ?

કાલીદાસ
તુલસીદાસ
વાલ્મીકિ
વેદવ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અંદરનાં વસ્ત્રો માટે તમે કેવા વસ્ત્રોની પસંદગી કરશો ?

ટેરીકોટન
સુતરાઉ
વણાટ
નાઈલોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

ગાંધીજી
અખો
મીરાંબાઈ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દક્ષિણ ગુજરાતનો જમીન વિસ્તાર કયા રંગનો છે ?

લાલાશ
સફેદ
કાળા
પીળાશ પડતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP