Talati Practice MCQ Part - 9
વન્ય પ્રાણી સંપ્તાહની શરૂઆત કયા મહાપુરુષના જન્મદિન સાથે સંકળાયેલ છે ?

બાબાસાહેબ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

મીરાંબાઈ
નરસિંહ મહેતા
ગાંધીજી
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"કાન કેવા” રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ?

ધ્યાન દેવું
ધ્યાનથી સાંભળવું
કાન બુટી માટે વીંધવા
કોઈની વાત ન સાંભળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

જે. એ. હિક્કી
દેવેન્દ્રનાથ ઘોષ
દાદાભાઈ નવરોજી
એસ. એન. બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ફટકડી નાખીને
ઉકાળીને
નિતારીને
ગાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

220 સેન્ટિમીટર
330 સેન્ટિમીટર
110 સેન્ટિમીટર
165 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP