Talati Practice MCQ Part - 9 વન્ય પ્રાણી સંપ્તાહની શરૂઆત કયા મહાપુરુષના જન્મદિન સાથે સંકળાયેલ છે ? બાબાસાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 “વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા ગાંધીજી અખો મીરાંબાઈ નરસિંહ મહેતા ગાંધીજી અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "કાન કેવા” રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ? ધ્યાન દેવું ધ્યાનથી સાંભળવું કાન બુટી માટે વીંધવા કોઈની વાત ન સાંભળવી ધ્યાન દેવું ધ્યાનથી સાંભળવું કાન બુટી માટે વીંધવા કોઈની વાત ન સાંભળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ? જે. એ. હિક્કી દેવેન્દ્રનાથ ઘોષ દાદાભાઈ નવરોજી એસ. એન. બેનર્જી જે. એ. હિક્કી દેવેન્દ્રનાથ ઘોષ દાદાભાઈ નવરોજી એસ. એન. બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ? ફટકડી નાખીને ઉકાળીને નિતારીને ગાળીને ફટકડી નાખીને ઉકાળીને નિતારીને ગાળીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ? 220 સેન્ટિમીટર 330 સેન્ટિમીટર 110 સેન્ટિમીટર 165 સેન્ટિમીટર 220 સેન્ટિમીટર 330 સેન્ટિમીટર 110 સેન્ટિમીટર 165 સેન્ટિમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP