Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું જોડકું બંધબેસતું નથી ?

12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ
2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી
15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ
15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દિશા જાણવા માટે વપરાતું યંત્ર કયું છે ?

વરાળ યંત્ર
સ્ટોપવોચ
સીસ્મોગ્રાફ
હોકાયંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ઉશન્સ' તખલ્લુસ ધરાવનાર લેખક એટલે –

નટવરલાલ પંડયા
મનુભાઈપંચોળી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી.

જવાહરલાલ નેહરુ
મધર ટેરેસા
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ?

યકૃત
મૂત્રપિંડ
સ્વાદુપિંડ
જઠર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP