Talati Practice MCQ Part - 9
પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે ?

ચામડીથી
એક પણ નહીં
નાકથી
પગના વેબમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

મણિલાલ ન. દ્વિવેદી
બાલાશંકર કંથારિયા
કાન્ત
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP