ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ?

બધી જ અદાલતોને
સર્વોચ્ચ અદાલતને
જિલ્લા અદાલતને
વડી અદાલતને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે.

સુપ્રીમ કોર્ટ
બન્ને કોર્ટ
વડીઅદાલત
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે ?

માન. કાયદામંત્રીશ્રી
માન.રાષ્ટ્રપતિશ્રી
માન.ગવર્નરશ્રી
માન.મુખ્યમંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP