Talati Practice MCQ Part - 9
વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ?

ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન
ઓઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વામી દયાનંદ સરસ્વતિનું મુળ ગામ કયું છે ?

હોશીયારપુર
મોરબી
પટના
ટંકારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"કામિની કોકિલા કેલિ કૂજન કરે"
પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ લખો :

અંત્યાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP