Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

ગોરા
આનંદમઠ
ગીતાંજલી
જોડાની શોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

ધર્મગ્રંથ
નવલકથા
શબ્દકોષ
ભગવદ્ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય તો 10 વર્ષ પછી પિતા-પુત્રની ઉંમરનું પ્રમાણ (Ratio) શું હશે ?

1 : 4
5 : 2
1 : 3
3 : 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP