Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ? મોરારજી દેસાઈ બાબુ રાજેન્દ્રપ્રસાદ સરદાર પટેલ ઢેબરભાઈ મોરારજી દેસાઈ બાબુ રાજેન્દ્રપ્રસાદ સરદાર પટેલ ઢેબરભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જાણીતી વિજ્ઞાન સંશોધન સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે ? બેંગલોર હૈદરાબાદ મુંબઈ અમદાવાદ બેંગલોર હૈદરાબાદ મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 તેલીબિયાં આપતી વનસ્પતિ કઈ છે ? લીંબુ સોયાબીન શેરડી સરગવો લીંબુ સોયાબીન શેરડી સરગવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 તેલના ભાવમાં 20 ટકા વધારો થયેલ છે, હવે તેની વપરાશ કેટલા ટકા ઘટાડવી જોઈએ કે જેથી તેલના માસિક ખર્ચમાં કોઈ ફેરફાર પાર્થ નહીં ? 18% 15% 20% 16⅔% 18% 15% 20% 16⅔% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પત્રકારત્વ સાથે નીચેના પૈકી કોનું નામ જોડી શકાય ? વ્યાસ શુકદેવ ગણેશ નારદ વ્યાસ શુકદેવ ગણેશ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી. પ્રાણાયામ ધર્મ પ્રત્યાહાર નિયમ પ્રાણાયામ ધર્મ પ્રત્યાહાર નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP