Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

મોરારજી દેસાઈ
બાબુ રાજેન્દ્રપ્રસાદ
સરદાર પટેલ
ઢેબરભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જાણીતી વિજ્ઞાન સંશોધન સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે ?

બેંગલોર
હૈદરાબાદ
મુંબઈ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
તેલના ભાવમાં 20 ટકા વધારો થયેલ છે, હવે તેની વપરાશ કેટલા ટકા ઘટાડવી જોઈએ કે જેથી તેલના માસિક ખર્ચમાં કોઈ ફેરફાર પાર્થ નહીં ?

18%
15%
20%
16⅔%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પત્રકારત્વ સાથે નીચેના પૈકી કોનું નામ જોડી શકાય ?

વ્યાસ
શુકદેવ
ગણેશ
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી.

પ્રાણાયામ
ધર્મ
પ્રત્યાહાર
નિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP