Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

ઢેબરભાઈ
મોરારજી દેસાઈ
બાબુ રાજેન્દ્રપ્રસાદ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રસ્તો ઓળંગતી વખતે ક્યાંથી ઓળંગવો જોઈએ ?

વચ્ચેથી
જમણી બાજુથી
ઝીબ્રા ક્રોસીંગથી
ડાબી બાજુથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના બંધારણમાં તમામ નાગરિકોને કોઈ પણ જાતના ભેદભાવ વિના આપવામાં આવેલ મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી ?

પાંચ
તેર
સાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નિહારિકા એટલે :

આકાશમાંનો તારાસમૂહ
આકાશમાંના ગ્રહો
આકાશગંગામાં દેખાતાં વાદળો
આકાશમાંના નક્ષત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP