Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ? બાબુ રાજેન્દ્રપ્રસાદ ઢેબરભાઈ મોરારજી દેસાઈ સરદાર પટેલ બાબુ રાજેન્દ્રપ્રસાદ ઢેબરભાઈ મોરારજી દેસાઈ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા ક્યા ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરે છે ? લાકડું સૂર્ય પેટ્રોલ પવન લાકડું સૂર્ય પેટ્રોલ પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે. રૂ. 12,000 રૂ. 15,000 રૂ. 18,000 રૂ. 21,000 રૂ. 12,000 રૂ. 15,000 રૂ. 18,000 રૂ. 21,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? વિનાયક સાવરકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર પંડિત મદનમોહન માલવિયા વિનાયક સાવરકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર પંડિત મદનમોહન માલવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ? શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી રાજીવ ગાંધી શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રામનાથ ગોયન્કા ક્યા અંગ્રેજી દૈનિકના માલિક –સંચાલક હતા ? ઈન્ડિયન એક્સપ્રેસ ધ સન્ડે હિન્દુસ્તાન સ્ટેટસમેન ઈન્ડિયન એક્સપ્રેસ ધ સન્ડે હિન્દુસ્તાન સ્ટેટસમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP