Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ
શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

23½%
25%
22½%
26%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે પૈકી કયા જિલ્લાને સમુદ્રકાંઠો નથી ?

અમરેલી
સુરેન્દ્રનગર
રાજકોટ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
માયોપિયા (Myopia) એટલે :

સમ દ્રષ્ટિ
વક્ર દ્રષ્ટિ
લઘુ દ્રષ્ટિ
ગુરુ દ્રષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ મીંચાઈ જવી

ઝોકા આવવા
ઊંધ આવવી
ઊંઘી જવું
મરણ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP