Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ
શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

પંચીકરણ
દશમસ્કંધ
દ્વાશ્રય
કૃષ્ણાવતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મેલેરીયા રોગ માટે કયા મચ્છર જવાબદાર છે ?

એનોફીલીસ નર
ક્યુલેક્ષ માદા
ક્યુલેક્ષ નર
એનોફીલીસ માદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 15,000
રૂ. 21,000
રૂ. 12,000
રૂ. 18,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા વૃક્ષના ફળનો ઉપયોગ આઈસક્રીમ બનાવવામાં થતો નથી ?

દાડમ
કાજુ
આંબો
સીતાફળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP