Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ
શ્રી રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ગ્રુપનું લોહી ધરાવનાર વ્યક્તિને બાકીના ત્રણેય ગ્રુપનું લોહી અનુકૂળ આવે છે ?

B ગ્રૂપ
O ગ્રૂપ
A ગ્રૂપ
AB ગ્રૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ?

મિથાઈલ આઈસોસાઈનાઈડ
મિથેન
એમોનિયા
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર સાવરકરને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ?

તિહાર
આંદામાન
લક્ષદીપ
યરવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનો ઘડિયાળ ઉદ્યોગ મુખ્યત્વે ક્યાં વિકસ્યો છે ?

પોરબંદર
જામનગર
મોરબી
ગોંડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'શિક્ષક દિન' નીચે દર્શાવેલ ક્યા મહાપુરુપ સાથે સંબંધ ધરાવે છે ?

ચાણક્ય
રવીન્દ્રનાથ ટાગોર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP