Talati Practice MCQ Part - 9 "જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ? શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી રાજીવ ગાંધી શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ? પંચીકરણ દશમસ્કંધ દ્વાશ્રય કૃષ્ણાવતાર પંચીકરણ દશમસ્કંધ દ્વાશ્રય કૃષ્ણાવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મેલેરીયા રોગ માટે કયા મચ્છર જવાબદાર છે ? એનોફીલીસ નર ક્યુલેક્ષ માદા ક્યુલેક્ષ નર એનોફીલીસ માદા એનોફીલીસ નર ક્યુલેક્ષ માદા ક્યુલેક્ષ નર એનોફીલીસ માદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે. રૂ. 15,000 રૂ. 21,000 રૂ. 12,000 રૂ. 18,000 રૂ. 15,000 રૂ. 21,000 રૂ. 12,000 રૂ. 18,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કઈ પરોપવજીવી વનસ્પતિ છે ? સાઈકસ કૈહા અમરવેલ લીલ સાઈકસ કૈહા અમરવેલ લીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા વૃક્ષના ફળનો ઉપયોગ આઈસક્રીમ બનાવવામાં થતો નથી ? દાડમ કાજુ આંબો સીતાફળ દાડમ કાજુ આંબો સીતાફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP