Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી રાજીવ ગાંધી
શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી ક્યું શહેર કોઈ રાજ્યની રાજધાની નથી ?

નૈનીતાલ
દીસપુર
ગંગટોક
દહેરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર કવિ નર્મદે શરૂ કરેલા પાક્ષિકનું નામ શું હતું ?

દર્પણ
ડાંડિયો
મશાલ
નગારું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 18,000
રૂ. 15,000
રૂ. 21,000
રૂ. 12,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP