Talati Practice MCQ Part - 9
લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ?

ઉષ્ણતાનિર્ગમન
ઉષ્ણતાવહન
ઉષ્ણતાપરિવહન
ઉષ્ણતાનયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
અમૃતલાલ યાજ્ઞિક
હરિહર ખંભોળજા
છેલભાઈ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પાણીની અંદર ડૂબેલો પથ્થર સહેલાઈથી ઉંચકી શકાય છે તે કયા બળને કારણે ?

તારક બળ
અપાકર્ષણ બળ
આકર્ષણ બળ
ગુરુત્વાકર્ષણ બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

જે. એ. હિક્કી
દાદાભાઈ નવરોજી
એસ. એન. બેનર્જી
દેવેન્દ્રનાથ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું સામયિક બહુ જૂનું છે ?

કુમાર
પરબ
બુદ્ધિપ્રકાશ
શબ્દસૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP