Talati Practice MCQ Part - 9
લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ?

ઉષ્ણતાપરિવહન
ઉષ્ણતાનયન
ઉષ્ણતાવહન
ઉષ્ણતાનિર્ગમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું (ગુર્જર પ્રાન્તનું) પાટનગર કયુ હતું ?

વડોદરા
ગાંધીનગર
પાટણ
કર્ણાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ?

0.33 % ખોટ
1.33 % નફો
2% નફો
0.33 % નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મૂળ કિંમત ઉપર 20 ટકા નફો ચડાવી જે કિંમત થાય તેના પર 20 ટકા વળતર આપવામાં આવે તો શું થાય ?

ખોટ
સરભર
નફો-ખોટ
જફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી.

મધર ટેરેસા
જવાહરલાલ નેહરુ
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP