Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા ક્યા ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરે છે ?

પવન
પેટ્રોલ
લાકડું
સૂર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૂર્યમંદિર કયાં આવેલું છે ?

સિદ્ધપુર
મોઢેરા
સૂરજ (તા.:કડી)
અંબાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

મીનળદેવી
સિદ્ધરાજ જયસિંહ
અકબર
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આપણાં દેશનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે ?

સામ્યવાદી
મૂડીવાદી
સમાજવાદી
મિશ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP