Talati Practice MCQ Part - 9
લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ?

માતંગ
વાલ્મીકિ
વિશ્વામિત્ર
વસિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમનું પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 80 થાય, તો બીજા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થાય ?

84
86
88
80

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રસિદ્ધ મહાકાળીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે ?

પાલીતાણા
જૂનાગઢ
પાવાગઢ
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું ગિરીમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ?

સહ્યાદ્રી
સાતપુડા
અરવલ્લી
વિધ્યાચળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP