Talati Practice MCQ Part - 9
લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ?

વાલ્મીકિ
વિશ્વામિત્ર
માતંગ
વસિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અભિમન્યુને અમરત્વની રાખડી કોણ બાંધે છે ?

માદ્રી
ગાંધારી
કુંતી
સુભદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બેન્કનો ખાતેદાર બેન્કમાં લોકર રાખે તો બેન્ક ___ વસૂલ કરશે.

ભાડું
આપેલ તમામ
ડિપોઝિટ
વ્યાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા હવામાંથી કયા વાયુનો ઉપયોગ કરે છે ?

ઓક્સિજન
કાર્બન મોનોક્સાઈડ
કાર્બન ડાયોકસાઈડ
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP