Talati Practice MCQ Part - 9
લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ?

વસિષ્ઠ
વિશ્વામિત્ર
વાલ્મીકિ
માતંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પરણેલી સ્ત્રી જેનો પતિ જીવિત હોય તેને શું કહે છે ?

કુંવારીકા
સતી
સાવિત્રી
સૌભાગ્યવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખનાર કંપની એક ગુજરાતી મૂળના બ્રિટિશ ઉઘોગ સાહસિકે તાજેતરમાં ખરીદી, આ કંપની કઈ ?

બ્રિટીશ ઇન્ડિયા કંપની
ક્વીન એલિઝાબેથ કંપની
ઓવરસીઝ ઈન્ડિયા કંપની
ઈસ્ટ ઈન્ડિયા કંપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વામી દયાનંદ સરસ્વતિનું મુળ ગામ કયું છે ?

હોશીયારપુર
ટંકારા
પટના
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

સરદાર પટેલ
બાબુ રાજેન્દ્રપ્રસાદ
ઢેબરભાઈ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પાણીની અંદર ડૂબેલો પથ્થર સહેલાઈથી ઉંચકી શકાય છે તે કયા બળને કારણે ?

અપાકર્ષણ બળ
ગુરુત્વાકર્ષણ બળ
આકર્ષણ બળ
તારક બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP