ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

ન્યાયમૂર્તિ વૈકલ્યા
ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર
ન્યાયમૂર્તિ ફાતમા બીબી
ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે.

બન્ને કોર્ટ
એટર્ની જનરલ
વડીઅદાલત
સુપ્રીમ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ?

નાગરિકો
રાષ્ટ્રપતિ
લોકસભા અને રાજ્યસભાના સભ્યો
સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ?

26 જાન્યુઆરી, 1950
1 માર્ચ, 1947
15 ઓગસ્ટ, 1947
1 જાન્યુઆરી, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP