Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

જયંતી દલાલ
ધનસુખલાલ મહેતા
ચં. ચી. મહેતા
ક. મા. મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ડૉ. આંબેડકર
બળવંતરાય મહેતા
ડૉ. જીવરાજ મહેતા
રસિકલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દેશ અને તેના ચલણની નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

રશિયા – રૂબલ
સિંગનપુર - ડોલર
સ્પેન – ફ્રાન્ક
જોર્ડન – દીનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ?

માતંગ
વિશ્વામિત્ર
વસિષ્ઠ
વાલ્મીકિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP