Talati Practice MCQ Part - 9
જો કોઈ વ્યક્તિનો હાથ ભાંગી ગયો હોય તો તેને કયા વિભાગમાં સારવાર મળે ?

ગાયનેકોલોજી
ઓર્થોપેડિક
ન્યૂરોલોજી
પેથોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નિહારિકા એટલે :

આકાશમાંના નક્ષત્રો
આકાશમાંનો તારાસમૂહ
આકાશમાંના ગ્રહો
આકાશગંગામાં દેખાતાં વાદળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ?

પ્લાસ્ટિકની કોથળીઓ
કાગળ
લાકડું
ખાવાનો પદાર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP