Talati Practice MCQ Part - 9
પોંડિચેરીનું નામ ક્યા મહાપુરુષ સાથે સંકળાયેલું છે ?

રવીન્દ્રનાથ ટાગોર
રમણ મહર્ષિ
સંત તિરૂવલ્લુવર
અરવિંદ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં મિસાઈલોનું પ્રક્ષેપણ ટેસ્ટીંગ કયા સ્થળેથી કરવામાં આવે છે ?

થુમ્બા
શ્રી હરિકોટા
ચાંડીપુર
પોખરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP