Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કઈ બે બાબતો એકબીજા સાથે સુસંગત નથી ?

મહાભારત – પર્વ
શ્રીમદ ભાગવત્ - અધ્યાય
ઓખાહરણ –કડવું
કુરાન – આયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પી.ટી.આઈ. (PTI) એટલે ?

પ્રેસ ટેબલ ઓફ ઈન્ડિયા
પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા
પ્રેસ ટેલેન્ટ ઓફ ઈન્ડિયા
પ્રેસમ ટાઈમ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ફટકડી નાખીને
નિતારીને
ઉકાળીને
ગાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

ઉ૫૨નામાંથી કોઈ નહીં.
13(2/3)%
18(3/4)%
23(1/13)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

વિના સહકાર નહિ ઉદ્ધાર
ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર
ઉતાવળે આંબા ન પાકે
ધીરજનાં ફળ મીઠાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP