Talati Practice MCQ Part - 9 કઈ આફત વખતે ધરતી ધ્રુજે છે ? ચક્રવાત ધરતીકંપ વાવાઝોડું સુનામી ચક્રવાત ધરતીકંપ વાવાઝોડું સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 0.023નો એક ટકો કેટલો થાય ? 2.30 0.0023 0.00023 0.23 2.30 0.0023 0.00023 0.23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ? બૈજુ બાવરા પંડિત ઓમકારનાથ તાનારીરી પંડિત જસરાજજી બૈજુ બાવરા પંડિત ઓમકારનાથ તાનારીરી પંડિત જસરાજજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નોર્મલ સલાઈનમાં મીઠા (NaCl)નું પ્રમાણ કેટલું હોય છે ? 0.85 g% 0.85 mg% 0.085 g% 0.3 g% 0.85 g% 0.85 mg% 0.085 g% 0.3 g% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી (ઈન્ટરનેટ ઉપર) SWAGAT Online યોજના શું છે ? ફરિયાદો બાબતે મુખ્ય મંત્રી અને લોકો વચ્ચે સીધું ઈન્ટરનેટ થકી જોડાણ બાળકો માટે શૈક્ષણિક વેબસાઈટ લોકોને માહિતી આપવી એન.આર.આઈ. લોકોને આકર્ષવા માટેની વેબસાઈટ ફરિયાદો બાબતે મુખ્ય મંત્રી અને લોકો વચ્ચે સીધું ઈન્ટરનેટ થકી જોડાણ બાળકો માટે શૈક્ષણિક વેબસાઈટ લોકોને માહિતી આપવી એન.આર.આઈ. લોકોને આકર્ષવા માટેની વેબસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'અથાણાં' બનાવવા માટે સામાન્ય રીતે કઈ કેરીનો ઉપયોગ થાય છે ? તોતાપુરી કેસર હાફુસ રાજાપુરી તોતાપુરી કેસર હાફુસ રાજાપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP