ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે.
કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે.
રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP