ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ? પરિવર્તન આયોગ નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા આપેલ માંથી કોઈ પણ નહીં પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ પરિવર્તન આયોગ નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા આપેલ માંથી કોઈ પણ નહીં પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ? 15 12 10 8 15 12 10 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બિનમત પાત્ર ખર્ચ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? સંવિધાનની કલમ અન્વયે રાજ્યના એકત્રિત ફંડમાંથી મેળવવાના ખર્ચ તરીકે અંદાજપત્રમાં અલગ દર્શાવવો જરૂરી છે. બિનમત પાત્ર ખર્ચના અંદાજો અંગે વિધાનસભામાં ચર્ચા કરી શકાય નહીં બિનમન પાત્ર ખર્ચના અંદાજો મત માટે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવતા નથી. અદાલતના હુકમો અન્વયે ચૂકવવાપાત્ર ખર્ચ બિનમત પાત્ર છે. સંવિધાનની કલમ અન્વયે રાજ્યના એકત્રિત ફંડમાંથી મેળવવાના ખર્ચ તરીકે અંદાજપત્રમાં અલગ દર્શાવવો જરૂરી છે. બિનમત પાત્ર ખર્ચના અંદાજો અંગે વિધાનસભામાં ચર્ચા કરી શકાય નહીં બિનમન પાત્ર ખર્ચના અંદાજો મત માટે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવતા નથી. અદાલતના હુકમો અન્વયે ચૂકવવાપાત્ર ખર્ચ બિનમત પાત્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ? ગૃહપ્રધાન પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન આપેલ તમામ ગૃહપ્રધાન પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 18 16 19 15 18 16 19 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP