Talati Practice MCQ Part - 9
અરડુસી ક્યા રોગમાં વધુ ઉપયોગ થાય ?

મેલેરિયા
દમ (અસ્થમા)
કોલેરા
ટાઈફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

ગીતાંજલી
જોડાની શોધ
આનંદમઠ
ગોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી રાજીવ ગાંધી
શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP