Talati Practice MCQ Part - 9
અરડુસી ક્યા રોગમાં વધુ ઉપયોગ થાય ?

કોલેરા
ટાઈફોઈડ
દમ (અસ્થમા)
મેલેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ નથી.

અહિંસા
બંધુતા
સમાનતા
સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નિહારિકા એટલે :

આકાશગંગામાં દેખાતાં વાદળો
આકાશમાંનો તારાસમૂહ
આકાશમાંના ગ્રહો
આકાશમાંના નક્ષત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ?

તારા
આકાશગંગા
ચંદ્રમા
નિહારિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ?

હરિહર ખંભોળજા
છેલભાઈ દવે
ઈન્દુલાલ યાજ્ઞિક
અમૃતલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP