Talati Practice MCQ Part - 9 કયા પદાર્થોમાંથી આપણને વધુ પ્રોટીન મળે છે ? લીલાં શાક્ભાજી કંદમૂળ અનાજ કઠોળ લીલાં શાક્ભાજી કંદમૂળ અનાજ કઠોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દશ૨થના બાણથી કોનું મોત થાય છે ? વાલી શ્રવણ ઈન્દ્રજિત કુંભકર્ણ વાલી શ્રવણ ઈન્દ્રજિત કુંભકર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...' આ પદના કવિ કોણ હતા ? દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ : કોઈ ફેરફાર નહીં થાય. 20% વધશે. 4% ઘટશે. 20% ઘટશે. કોઈ ફેરફાર નહીં થાય. 20% વધશે. 4% ઘટશે. 20% ઘટશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો. ક. મા. મુન્શી જયંતી દલાલ ધનસુખલાલ મહેતા ચં. ચી. મહેતા ક. મા. મુન્શી જયંતી દલાલ ધનસુખલાલ મહેતા ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ? ઝવેરચંદ મેઘાણી રવિન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ઈકબાલ ઝવેરચંદ મેઘાણી રવિન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP