Talati Practice MCQ Part - 9
10 પ્રાપ્તાંકોનો મધ્યક 12.8 છે, જેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 15 ને બદલ 25 લેવાયો હોય તો સાચો મધ્યક શોધો :

15.3
10.8
11.8
22.8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ?

હરદ્વારમાં
મથુરા
નાસિક
અલ્હાબાદ(પ્રયાગ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

વનસ્પતિમાં જીવ છે.
વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે
રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયાં આવેલું છે ?

નવસારી
જામનગર
આણંદ
દાંતીવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP