Talati Practice MCQ Part - 9
'મૂછાળી મા’નું બિરુદ મેળવનાર બાળકેળવણીકારનું નામ શું છે ?

ગિજુભાઈ બધેકા
મૂળશંકર ભટ્ટ
હરભાઈ ત્રિવેદી
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

ઈકબાલ
રવિન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. બાબાસાહેબ આંબેડકર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ડૉ. ઝાકીર હુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP