Talati Practice MCQ Part - 9
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ?

નાગાર્જુન
વરાહ મિહિર
મહર્ષિ ચરક
મહર્ષિ સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઈસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી આ ત્રણેય ધર્મોનું પવિત્ર શહેર કયુ ?

જેરૂસલેમ
જકાર્તા
મદીના
મક્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાન સમ્રાટ અશોકની રાજધાનીનું શહેર ક્યું હતું ?

વૈશાલી
આમ્રપાલી
ઉજ્જૈન
પાટલીપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP