Talati Practice MCQ Part - 9 કયું અનાજ પંજાબમાં સૌથી વધુ પાકે છે ? બાજરો મકાઈ ઘઉં ચોખા બાજરો મકાઈ ઘઉં ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રસિકલાલ મહેતા ડૉ. આંબેડકર ડૉ. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા રસિકલાલ મહેતા ડૉ. આંબેડકર ડૉ. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અભિમન્યુને અમરત્વની રાખડી કોણ બાંધે છે ? કુંતી સુભદ્રા માદ્રી ગાંધારી કુંતી સુભદ્રા માદ્રી ગાંધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સાંકેતિક પ્રતીક કયું હતું ? રોટી અને કમળ ઢાલ અને તલવાર જલતી મશાલ તીર અને કામઠું રોટી અને કમળ ઢાલ અને તલવાર જલતી મશાલ તીર અને કામઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે. રૂા.6880 રૂા.6620 રૂ.6300 રૂા.6440 રૂા.6880 રૂા.6620 રૂ.6300 રૂા.6440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ? સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP