Talati Practice MCQ Part - 9
'અથાણાં' બનાવવા માટે સામાન્ય રીતે કઈ કેરીનો ઉપયોગ થાય છે ?

રાજાપુરી
કેસર
તોતાપુરી
હાફુસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ?

મહારાજા કૃષ્ણકમારસિંહજી
મહારાજા ભગવતસિંહજી
ડૉ. ધીરૂભાઈ ઠાકર
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે.

રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150
રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000
રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000
રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP