Talati Practice MCQ Part - 9
'અથાણાં' બનાવવા માટે સામાન્ય રીતે કઈ કેરીનો ઉપયોગ થાય છે ?

રાજાપુરી
કેસર
તોતાપુરી
હાફુસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત હાસ્ય લેખક કોણ ?

રા. વિ. પાઠક
જ્યોતીન્દ્ર દવે
દર્શક
અશ્વિની ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

વસિષ્ઠ
વેદવ્યાસ
બૃહસ્પતિ
નારદ મુનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP