Talati Practice MCQ Part - 9
અમીબા ___ છે.

એક પણ નહીં
દ્વિકોષી સજીવ
એકકોષી સજીવ
બહુકોષી સજીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

23(1/13)%
13(2/3)%
ઉ૫૨નામાંથી કોઈ નહીં.
18(3/4)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

અખો
ગાંધીજી
નરસિંહ મહેતા
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ડાયાબિટીસના દર્દીને કયું ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે ?

કેરી
સફરજન
આમળાં
જાંબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP