Talati Practice MCQ Part - 9
રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ?

યકૃત
સ્વાદુપિંડ
મૂત્રપિંડ
જઠર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઈ-મેઈલથી સંદેશાવ્યવહારની આપ-લે માટે કયું સાધન વપરાય છે ?

પ્રિન્ટર
ફેક્સ મશીન
કોમ્પ્યુટર
ટેલીપ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટરમાં આવેલ હાર્ડ-ડિસ્ક શું છે ?

પાવર સપ્લાય
પ્રોગ્રામ
સ્ટોરેજ ડિવાઈસ
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે.

રૂા.6620
રૂ.6300
રૂા.6440
રૂા.6880

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

ચૈતન્ય મહાપ્રભુ
જ્ઞાનદેવ
શંકરાચાર્ય
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP