Talati Practice MCQ Part - 9
રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ?

સ્વાદુપિંડ
જઠર
મૂત્રપિંડ
યકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
અમરેલી
જૂનાગઢ
પાલીતાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ?

રૂ. 2,500 ખોટ
રૂ. 1,000 નફો
રૂ. 1,000 ખોટ
નહીં નફો નહીં નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
પંડિત મદનમોહન માલવિયા
પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર
વિનાયક સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP