Talati Practice MCQ Part - 9 રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ? સ્વાદુપિંડ જઠર મૂત્રપિંડ યકૃત સ્વાદુપિંડ જઠર મૂત્રપિંડ યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ? સુરેન્દ્રનગર અમરેલી જૂનાગઢ પાલીતાણા સુરેન્દ્રનગર અમરેલી જૂનાગઢ પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ? રૂ. 2,500 ખોટ રૂ. 1,000 નફો રૂ. 1,000 ખોટ નહીં નફો નહીં નુકસાન રૂ. 2,500 ખોટ રૂ. 1,000 નફો રૂ. 1,000 ખોટ નહીં નફો નહીં નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નોર્મલ સલાઈનમાં મીઠા (NaCl)નું પ્રમાણ કેટલું હોય છે ? 0.3 g% 0.85 g% 0.085 g% 0.85 mg% 0.3 g% 0.85 g% 0.085 g% 0.85 mg% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ પંડિત મદનમોહન માલવિયા પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર વિનાયક સાવરકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ પંડિત મદનમોહન માલવિયા પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર વિનાયક સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જમ્મુ-કાશ્મીર રાજ્યને બંધારણની કઈ કલમથી વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે ? 370 470 270 170 370 470 270 170 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP