Talati Practice MCQ Part - 9
'શિક્ષક દિન' નીચે દર્શાવેલ ક્યા મહાપુરુપ સાથે સંબંધ ધરાવે છે ?

રવીન્દ્રનાથ ટાગોર
ગિજુભાઈ બધેકા
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
ચાણક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

કોઈ ફેરફાર નહીં થાય.
20% ઘટશે.
20% વધશે.
4% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અડડુસાનાં પાંદડા કયા રોગ માટે ઉપયોગી થાય ?

કફ - ઉધરસ
તાવ
માથાનો દુખાવો
ટી.બી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

વૌઠાનો મેળો – આણંદ
તરણેતરનો મેળો – થાન
ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં
પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'મૂછાળી મા’નું બિરુદ મેળવનાર બાળકેળવણીકારનું નામ શું છે ?

ગિજુભાઈ બધેકા
મૂળશંકર ભટ્ટ
હરભાઈ ત્રિવેદી
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહારાણા પ્રતાપના સલીમ સાથે થયેલા યુદ્ધના મેદાનનું નામ શું હતું ?

પાણીપત
તરાઈ
કુરુક્ષેત્ર
હલ્દીઘાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP