Talati Practice MCQ Part - 9 'શિક્ષક દિન' નીચે દર્શાવેલ ક્યા મહાપુરુપ સાથે સંબંધ ધરાવે છે ? રવીન્દ્રનાથ ટાગોર ગિજુભાઈ બધેકા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ચાણક્ય રવીન્દ્રનાથ ટાગોર ગિજુભાઈ બધેકા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ચાણક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ : કોઈ ફેરફાર નહીં થાય. 20% ઘટશે. 20% વધશે. 4% ઘટશે. કોઈ ફેરફાર નહીં થાય. 20% ઘટશે. 20% વધશે. 4% ઘટશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અડડુસાનાં પાંદડા કયા રોગ માટે ઉપયોગી થાય ? કફ - ઉધરસ તાવ માથાનો દુખાવો ટી.બી. કફ - ઉધરસ તાવ માથાનો દુખાવો ટી.બી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી. વૌઠાનો મેળો – આણંદ તરણેતરનો મેળો – થાન ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં વૌઠાનો મેળો – આણંદ તરણેતરનો મેળો – થાન ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'મૂછાળી મા’નું બિરુદ મેળવનાર બાળકેળવણીકારનું નામ શું છે ? ગિજુભાઈ બધેકા મૂળશંકર ભટ્ટ હરભાઈ ત્રિવેદી નાનાભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા મૂળશંકર ભટ્ટ હરભાઈ ત્રિવેદી નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહારાણા પ્રતાપના સલીમ સાથે થયેલા યુદ્ધના મેદાનનું નામ શું હતું ? પાણીપત તરાઈ કુરુક્ષેત્ર હલ્દીઘાટી પાણીપત તરાઈ કુરુક્ષેત્ર હલ્દીઘાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP