Talati Practice MCQ Part - 9
ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં છે ?

દક્ષિણ સમશીતોષ્ણ કટિબંધ
શીત કટિબંધ
સમશીતોષ્ણ કટિબંધ
ઉષ્ટ કટિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ઉકાળીને
ફટકડી નાખીને
ગાળીને
નિતારીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

સિદ્ધરાજ જયસિંહ
ઔરંગઝેબ
અકબર
મીનળદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ?

લોકકલા
શિક્ષણ
સંસ્કૃતિ
સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP