ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
વડાપ્રધાનની
મંત્રીમંડળની
સંસદની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ?

મોરારજીભાઈ દેસાઈ
સોમનાથ ચેટર્જી
ડો. બાબાસાહેબ આંબેડકર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યકિત એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઇ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ?

3 જો સુધારો
5 મો સુધારો
7 મો સુધારો
9 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

રિખવદાસ શાહ સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ
અશોક મહેતા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP