ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ? વડાપ્રધાનની મંત્રીમંડળની સંસદની આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાનની મંત્રીમંડળની સંસદની આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ? અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર આપેલ પૈકી કોઈ નહીં બી. આર. આંબેડકર જે. બી. કૃપલાણી અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર આપેલ પૈકી કોઈ નહીં બી. આર. આંબેડકર જે. બી. કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યનું પ્રથમ વિધાનસભા ગૃહ ક્યાં બનાવવામાં આવ્યું હતું ? મોતી મહેલ, અમદાવાદ સાબરમતી આશ્રમ, અમદાવાદ પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ મોતી મહેલ, અમદાવાદ સાબરમતી આશ્રમ, અમદાવાદ પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના હિસાબો કાણ તૈયાર કરે છે ? એકાઉન્ટન્ટ જનરલ નાણાં વિભાગ હિસાબ અને તિજોરી નિયામક તિજોરી અધિકારી એકાઉન્ટન્ટ જનરલ નાણાં વિભાગ હિસાબ અને તિજોરી નિયામક તિજોરી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે ? 31 25 21 41 31 25 21 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1978માં 1972માં 1980માં 1976માં 1978માં 1972માં 1980માં 1976માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP