Talati Practice MCQ Part - 9
'પલ્સ પોલિયો' કાર્યક્રમ કોના માટે છે ?

સ્ત્રીઓ
યુવાનો
વૃદ્ધજનો
બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ?

ખાદ્યતેલ
ઔષધિ
ડીઝલ
ખાતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સમાસ ઓળખાવો : નીલાંબર

ઉ૫પદ
કર્મધારય
મધ્યમપદલોપી
બહુવ્રીહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

25%
26%
23½%
22½%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP