ભારતનું બંધારણ (Constitution Of India)
ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ-4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ ___ માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી.

20
45
40
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?

અનચ્છેદ – 12
અનચ્છેદ – 16
અનચ્છેદ – 18
અનચ્છેદ – 14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણુંક કોણ કરે છે ?

માન. નાણાંમંત્રીશ્રી
માન. રાષ્ટ્રપતિશ્રી
માન. કાયદામંત્રીશ્રી
માન. વડાપ્રધાનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ?

અનુચ્છેદ-308-323
અનુચ્છેદ-148-151
અનુચ્છેદ-308-329
અનુચ્છેદ-348-351

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP