ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ?

ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી
ગ્રામ પંચાયતની રચના
કામદારો માટે નિર્વાહ વેતન
ખેતી અને પશુપાલનની વ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની પુનઃ સ્થાપના કરવાની સતા કોને છે ?

બધી જ અદાલતને
જિલ્લા અદાલતને
સર્વોચ્ચ અદાલતને
વડી અદાલતને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-143
આર્ટિકલ -148
આર્ટિકલ-151
આર્ટિકલ-145

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ડૉ.બી. આર. આંબેડકર
આપેલ માંથી કોઈ પણ નહીં
કે.એમ. મુનસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP