ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? ગ્રામ પંચાયતની રચના કામદારો માટે નિર્વાહ વેતન ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ગ્રામ પંચાયતની રચના કામદારો માટે નિર્વાહ વેતન ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં" આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 124 123 120 122 124 123 120 122 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? નાણાં પ્રધાન નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય જન્મદાતા નાગરિક માનવામાં આવશે, જેનો જન્મ ___? 26 જાન્યુઆરી 1950 પછી થયો હોય 26 જાન્યુઆરી 1997 પછી થયો હોય 15 ઓગસ્ટ 1947 પછી થયો હોય 1 જાન્યુઆરી 1949 પછી થયો હોય 26 જાન્યુઆરી 1950 પછી થયો હોય 26 જાન્યુઆરી 1997 પછી થયો હોય 15 ઓગસ્ટ 1947 પછી થયો હોય 1 જાન્યુઆરી 1949 પછી થયો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? પાંચમી ત્રીજી પહેલી ચોથી પાંચમી ત્રીજી પહેલી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 3 4 1 2 3 4 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP