ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી કામદારો માટે નિર્વાહ વેતન ગ્રામ પંચાયતની રચના ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી કામદારો માટે નિર્વાહ વેતન ગ્રામ પંચાયતની રચના ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-36થી51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. નાણા સચિવ રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ નાણા સચિવ રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ત્રણ યાદીઓ, રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? ચોથી સાતમી નવમી પાંચમી ચોથી સાતમી નવમી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય સચીવશ્રી સંસદીય સચીવ મુખ્ય પ્રધાન સ્પીકર મુખ્ય સચીવશ્રી સંસદીય સચીવ મુખ્ય પ્રધાન સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP