Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 400 + 50 + 3000 – 200 + 6 3356 3156 3256 3656 3356 3156 3256 3656 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? સજીવ નિર્જીવ અનુવંશ વારસો સજીવ નિર્જીવ અનુવંશ વારસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે. – 4° સે. પર 4° સે. પર 100° સે. પર 0° સે. પર – 4° સે. પર 4° સે. પર 100° સે. પર 0° સે. પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? વનરાજ ચાવડાના સિદ્ધરાજ જયસિંહના ભીમદેવના મૂળરાજ સોલંકીના વનરાજ ચાવડાના સિદ્ધરાજ જયસિંહના ભીમદેવના મૂળરાજ સોલંકીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ? સ્વામી દયાનંદ સરસ્વતી રાજારામ મોહન રાય સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી રાજારામ મોહન રાય સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ? ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર ગુનાને નજરે જોનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર ગુનાને નજરે જોનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP