Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

વનરાજ ચાવડાના
સિદ્ધરાજ જયસિંહના
ભીમદેવના
મૂળરાજ સોલંકીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?

સ્વામી દયાનંદ સરસ્વતી
રાજારામ મોહન રાય
સ્વામી વિવેકાનંદ
સ્વામી રામકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?

ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર
ગુનાને નજરે જોનાર
ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર
ગુનાની જગ્યા પર નિવાસ કરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP