સામાન્ય જ્ઞાન (GK)
મોરબીમાં ટેલિફોનિક સંદેશા વ્યવહારની શરૂઆત કોણે કરાવી હતી ?

જાયાજી રાવજી
લખધીરજી રાવજી
વાઘજી રાવજી
કાન્યાજી રાવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ?

બી‌.એમ. કૌલ
સ્વરણસિંહ
વી.કે. ક્રિષ્ના
કૈલાસનાથ કાત્જુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ
સંન્યાસી વિદ્રોહ
ભીલ વિદ્રોહ
રંગપુર - દીનાપુર વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મ્યાનમારનું નીચેના પૈકી કયું રાજ્ય રોહીંગીયા મુસ્લિમોનું વતનસ્થળ ગણાય છે ?

રાખિન
કાયાહ
કાચિન
કાયિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP