ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં
દર બે વર્ષે
પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં
પ્રત્યેક વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

સંથાનમ સમિતિ
મહેતા સમિતિ
રાવ સમિતિ
શર્મા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેના પૈકી કોણ કરે છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP