ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

વી. કે. આર. વી.રાવ
એ. કે. સેન
પી. સી. મહાલનોબીસ
એસ. ચક્રવર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઇકોનોમિક સર્વે - કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

ચેરમેન નાબાર્ડ
ગવર્નર
ચીફ ઇકોનોમિક એડવાઈઝર, નાણાં મંત્રાલય
ચેરમેન સેબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP