ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી ?

પ્રગતિશીલ કરવેરા
સંપત્તિનું કેન્દ્રીકરણ
જમીનની માલિકીમાં અસમાનતા
ફુગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ચાણકય
બાબાસાહેબ આંબેડકર
સરદાર પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કૃષિ ધિરાણ માટેની બેંક NABARDનું આખું નામ શું છે ?

એકેય નહીં
National bank for rural development
National bank for agriculture and rural development
National Aid Bank for agriculture department

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"નીતિ આયોગ"ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી ?

લોક સેવા આયોગ
ભારતનું ચૂંટણી પંચ
નાણાપંચ
પ્લાનિંગ કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP